અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનો વાર્ષિક સમારોહ 2024 યોજાયો, સંપૂર્ણ કાર્યક્રમ હતો રામ મંદિર થીમ પર
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ – ગોતા-વૈષ્ણોદેવી દ્વારા સ્નેહમિલન અને વાર્ષિક સમારોહનું આયોજન તારીખ 07-01-2024 ના રોજ કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના લેઉવા પટેલ પરિવારો એક સાથે મળીને એક-બીજા સાથે પરિસય કરી શકે તે હેતુંથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંપૂર્ણ પણે રામ મંદિર થીમ પર…