અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનો વાર્ષિક સમારોહ 2024 યોજાયો, સંપૂર્ણ કાર્યક્રમ હતો રામ મંદિર થીમ પર

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ – ગોતા-વૈષ્ણોદેવી દ્વારા સ્નેહમિલન અને વાર્ષિક સમારોહનું આયોજન તારીખ 07-01-2024 ના રોજ કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના લેઉવા પટેલ પરિવારો એક સાથે મળીને એક-બીજા સાથે પરિસય કરી શકે તે હેતુંથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંપૂર્ણ પણે રામ મંદિર થીમ પર…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈ વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીનો ‘સેન્ટ્રલ વિસ્ટા’ વાઈબ્રન્ટ પેટર્નની ઝળહળ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. પ્રધાનમંત્રી સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને…

Read More

ઇઝરાયેલનો દક્ષિણ રાફામાં રહેણાંક ટાવર પર હુમલો

ઇઝરાયેલે શનિવારે દક્ષિણ ગાઝા પટ્ટીના રાફામાં સૌથી મોટા રહેણાંક ટાવર્સમાંના એક ટાવર પર હુમલો કર્યો હતો. અહીંના રહેવાસીઓએ જણાવ્યું કે એન્ક્લેવના છેલ્લા વિસ્તારમાં દબાણ વધી ગયું છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે હજુ સુધી આક્રમણ કર્યું નથી અને 10 લાખથી વધુ વિસ્થાપિત પેલેસ્ટિનિયનો અહીં આશ્રય લઈ રહ્યા છે. ઈઝરાયેલના હુમલામાં ઈજિપ્તની સરહદથી લગભગ 500 મીટર…

Read More

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં બની રહ્યું છે યાત્રિક ભવન, 20 વિઘામાં 150 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું યાત્રિક ભવન

સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરની નજીકમાં 150 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમ ધરાવતું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યુ છે. આ ભવન 20 વીઘામાં પથરાયેલાં પતંગિયા જેવી આકૃતિ આ ભવન ગેસ્ટ હાઉસ હશે. જેમાં એકસાથે ચાર હજારથી…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદમાં રાજકોટ જિલ્લાના રામળિયાના લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામળિયા ખાતે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતગર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથેનો સંવાદ કાર્યક્રમ, રાજ્યના જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વડાપ્રધાનશ્રી મોદીએ દેશભરમાં વિવિધ લાભાર્થીઓ સાથે કરેલા સંવાદમાં રામળિયા ગામના લાભાર્થીઓ, નાગરિકો પણ ઓનલાઇન જોડાયા હતા. આ તકે ઉજ્જવલા ગેસ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી…

Read More

Rajkot: જિલ્લામાં જો બોર-કુવા ખુલ્લા હશે તો આવી બનશે…રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોર-કુવા અંગે જાહેરનામું

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના ઉપયોગ તથા અન્ય હેતુ માટે કુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ કુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યાર બાદ ક્યારેક આવા કુવા કોઈનો ભોગ લે છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ છે. જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે બોર-કુવા ખુલ્લા છોડી…

Read More

સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે ઉપલેટા ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે નવજાત શિશુ સારવાર એકમનું લોકાર્પણ

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે રૂ. ૪૮ લાખ ૧૬ હજારના ખર્ચે નવનિર્મિત ૧૦ બેડના અદ્યતન મેડિકલ સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર એકમ (SNCU). નું લોકાર્પણ પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુક ના હસ્તે કરવામાં આવ્યું.હતું. સાંસદશ્રી રમેશભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ નવું SNCU કાર્યરત થતા આજુબાજુના ૦૩ તાલુકાનાં નવજાત બાળકોને સ્થાનિક કક્ષાએથી જ આરોગ્ય લક્ષી સુવિધાઓનો…

Read More

E-Shram Card ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ, જાણો તેના ફાયદા અને પ્રક્રિયા

સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ઈ-શ્રમ કાર્ડ જારી કરવામાં આવે છે. જેમાં કામદારોને અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે. કેટલાક લોકોને ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાની સાચી રીત ખબર નથી. અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ કે આધાર નંબર દ્વારા આ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું. લોકોને યોજનાઓનો લાભ…

Read More

ભારત-શ્રીલંકા મેચ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ 

ભારત-શ્રીલંકા મેચ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યિં છે. સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમમાં જ છેલ્લી મેચ રમ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ છે. આ મેચના એક દિવસ પહેલા જ ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ…

Read More

Paytm બાદ હવે RBIએ આ બેંકને મોટો દંડ ફટકાર્યો, જાણો શા માટે આ કાર્યવાહી કરવામાં આવી

Paytm પછી હવે રિઝર્વ બેન્કે NBFC (નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની) સામે પગલાં લીધાં છે. રિઝર્વ બેંકે અમુક નિયમનકારી જોગવાઈઓનું પાલન ન કરવા બદલ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ પર 5 લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની – હાઉસિંગ ફાઇનાન્સ કંપની, માર્ગદર્શિકા, 2021 ની કેટલીક…

Read More