સુરેન્દ્રનગર: 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર

ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.

સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે. 30થી વધુ બાળકોને દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. હાલ તમામ બાળકોની તબિયત સ્વસ્થ હોવાની માહિતી છે.

ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.

સુરેન્દ્રનગર પંથકના રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. જેના પગલે બાળકોને તાત્કાલીક સારવાર માટે લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.જો કે આ ઘટના બન્યા બાદ ડોકટર અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 30 થી વધુ બાળકોને દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. હાલમાં તમામ બાળકોની તબિયત સ્વસ્થ હોવાની વિગત મળી રહી છે.

ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.

સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે. 30થી વધુ બાળકોને દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. હાલ તમામ બાળકોની તબિયત સ્વસ્થ હોવાની માહિતી છે.

ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.

સુરેન્દ્રનગર પંથકના રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. જેના પગલે બાળકોને તાત્કાલીક સારવાર માટે લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.જો કે આ ઘટના બન્યા બાદ ડોકટર અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 30 થી વધુ બાળકોને દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. હાલમાં તમામ બાળકોની તબિયત સ્વસ્થ હોવાની વિગત મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *