અમદાવાદ-વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શન માં આવેલ ગોરઘુમા સ્ટેશન પર DFCCIL લાઇન સાથે કનેક્ટિવિટી સંબંધિત એન્જિનિયરિંગના કામને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

29 ફેબ્રુઆરી 2024 ના રોજ રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ

01 માર્ચ 2024 ના રોજ રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ
  2. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  3. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
  5. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *