Headlines

વર્લ્ડ કપ 2023માં ત્રીજો મોટો અપસેટ, અફઘાનીસ્તાને શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ICC વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને પોતાની રમતથી બધાને દિવાના બનાવી દીધા છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં ત્રીજો મોટો અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને પુણેમાં શ્રીલંકાને 7 વિકેટે શાનદાર રીતે પ્રદર્શન કરી હરાવ્યુ હતુ.અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​શાનદાર બેટિંગ કરી અને 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. ICC વર્લ્ડ કપ 2023 ઘણા અપસેટ સર્જાયા છે. જેમાં…

Read More

પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન તકનીકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂ.5000ની આપશે સહાય

ગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રૂ. ૫,૦૦૦ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા…

Read More

Gaganyaan Mission: પ્રથમ ટેસ્ટ ઉડાન જોવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ISRO એ કરી લિંક શેર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે કહ્યું કે તે ગગનયાન મિશન હેઠળ 21 ઓક્ટોબરે ટેસ્ટ ઉડાન લોન્ચ કરશે. ક્રૂ એસ્કેપ સિસ્ટમની ઇનફ્લાઇટ એબોર્ટ ટેસ્ટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) સાથે હાથ ધરવામાં આવશે. ISRO તરફથી મળેલી માહિતી અનુસાર, જનતા આ પ્રક્ષેપણને શ્રીહરિકોટાથી જોઈ શકે છે. આ માટે તેઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઈન્ડિયન સ્પેસ…

Read More

મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના 65થી પણ વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા રોકથામ જાગૃતિ અભિયાન ચલાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું

આત્મહત્યાના વિચારો કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે.  વય, લિંગ અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના. આત્મહત્યા એ એક વાસ્તવિક જાહેર આરોગ્ય સમસ્યા છે, જેના કારણે માનવ જીવનની ખોટ સર્જાય છે.  આત્મહત્યા માનસિક અને સામાજિક મુશ્કેલીઓને પ્રમાણિત કરે છે. ઘણા કિસ્સાઓમાં, આત્મહત્યા ઘણીવાર સારવાર ન કરાયેલ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનું પરિણામ છે. છેલ્લા…

Read More

ગીર સોમનાથના ભાજપના આ નેતાના ધરે ચોરી, તસ્કરોએ મકાનનું લોકર તોડી ચોરીને આપ્યો અંજામ

રાજ્યમાં દિનપ્રતિદિન ચોરી અને લૂંટની ઘટના વધતી જઈ રહી છે. ત્યારે હવે ગીર સોમનાથના ભાજપ નેતાના ધરે ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરોએ મકાનનું લોકર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના ભાજપ નેતાના ધરે ચોરી થઈ છે. જેમાં સૂત્રાપાડાના પસનાવાડા ગામમાં નેતા કેશુભાઈ જાદવના ઘરે ચોરી થઈ છે. ચોરીની વાત…

Read More

ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને મળી કેપ્ટનશીપ

વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સિરીઝ રમાશે. આ માટે BCCIએ સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમારને યુવા ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સંજુ સેમસન ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો. વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સિરીઝ રમાશે. આ માટે…

Read More

IAAP ની 28મી ઈન્ટરનેશનલ અને 59મી નેશનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનની બે વિદ્યાર્થિનીઓનું બેસ્ટ પરફોર્મન્સ

AAP ઇન્ડિયન એકેડેમી ઓફ એપ્લાઇડ સાયકોલોજીની 28મી ઈન્ટરનેશનલ અને 59મી નેશનલ કોન્ફરન્સનું તારીખ 02 ફેબ્રુઆરીથી 04ફેબ્રુઆરી એમ ત્રણ દિવસનું પોંડિચેરીમાં આયોજન થયેલ. જેમાં ગુજરાતનાં માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓ એ સંશોધન પેપર રજૂ કરી પ્રતિનિધિત્વ કરેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનાં અઘ્યક્ષ પ્રોફેસર ડૉ.યોગેશ એ. જોગસણનાં માર્ગદર્શનમાં PhD ની વિદ્યાર્થિની ભારતી ડી. મોર એ પરણિત અને…

Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 137 મું અંગદાન, ત્રણને મળશે નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 137 મું અંગદાન થયું છે.અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે. 14 મી નવેમ્બરે હેમરેજ થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 7 દિવસની સઘન સારવાર ના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં. સાત દિવસ જીંદગી અને મૃત્યુ વચ્ચે…

Read More

સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ SBIની કાર્યવાહી, SBIએ ચૂંટણી પંચને મોકલાવી આ માહિતી…આ રીતે ચાલ્યો ઘટના ક્રમ

SBI એ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો ભારતના ચૂંટણી પંચને સુપરત કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને આ કડકાઈ ત્યારે બતાવી જ્યારે તે ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી સબમિટ કરવા માટે વધુ સમય માંગી રહી હતી. SBI એ…

Read More

મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં ફાયરિંગ, ગામ છોડીને ભાગ્યા 100થી વધુ લોકો

બુધવારે મણિપુરમાં ફરી ફાયરિંગ શરૂ થયાના સમાચાર હતા. પોલીસે જણાવ્યું કે મણિપુરના કુમ્બી વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર લોકો ગુમ થઈ ગયા છે. તેમણે કહ્યું કે આ લોકો બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાને અડીને આવેલા પહાડી વિસ્તારોમાં લાકડા એકત્ર કરવા ગયા હતા અને ત્યારથી તેઓ ગુમ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ગુમ થયેલા લોકો વિશે હજુ સુધી માહિતી…

Read More