PNB Fraud Case: EDની મોટી કાર્યવાહી, નીરવ મોદીની 29.75 કરોડની સંપત્તિ જપ્ત

EDએ ભાગેડુ નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ નીરવની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. PNB ફ્રોડ કેસની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તે જ વર્ષે લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. EDએ ભાગેડુ નીરવ મોદીની રૂ. 29.75…

Read More

પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યાં, એકનું મોત

પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ગણેશ વિસર્જન દરમિયાન ડુબ્યાની ઘટના સામે આવી છે. જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એકનું ડુબી જતા મોત નિપજ્યુ છે. વિગતવાર વાત કરીએ તો સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત વ્યક્તિઓ ડૂબ્યા હોવાની વિગત સામે આવી છે. સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી કુલ ચાર વ્યક્તિઓને…

Read More

Rajkot: જિલ્લામાં જો બોર-કુવા ખુલ્લા હશે તો આવી બનશે…રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોર-કુવા અંગે જાહેરનામું

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના ઉપયોગ તથા અન્ય હેતુ માટે કુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ કુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યાર બાદ ક્યારેક આવા કુવા કોઈનો ભોગ લે છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ છે. જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે બોર-કુવા ખુલ્લા છોડી…

Read More

ભારતીય નૌસેનાએ બે જહાજ કર્યા લોન્ચ…ભારતની વધશે તાકાત

ભારતીય નૌકાદળે કોચીન શિપયાર્ડ ખાતે આઠમા એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ અનુક્રમે ચોથા અને પાંચમા જહાજ માલ્પ અને મુલ્કીને એક સાથે લોન્ચ કર્યા છે. આત્મનિર્ભર ભારત પહેલાના ભાગ રૂપે ભારતીય દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા માટે માલ્પ અને મુલ્કી જહાજોનું એક સાથે લોન્ચિંગ સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની પ્રગતિ દર્શાવે છે. ભારતીય નૌકાદળે કોચીન શિપયાર્ડ…

Read More

પુલ પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તૂટ્યો પુલ…કેટલાક લોકો ગુમ

વિયેતનામમાં નદી પર બનેલો પુલ તૂટી પડ્યાના સમાચાર સામે આવ્યા છે. હાલ 10 લોકો ગુમ છે. દેશભરમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક કારખાનાઓને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ઉત્તર વિયેતનામની તમામ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે….

Read More

આતંકવાદીઓના નિશાના પર ટ્રેનો!…યુપી-બિહાર સહિત આ પાંચ રાજ્યોમાં સામે આવી ઘટનાઓ

ભારતમાં ટ્રેનો ઉથલાવી દેવા પાછળ આતંકવાદી ષડયંત્ર હોવાની આશંકા છે. NIA અને STF આની તપાસ કરી રહી છે. બંને એજન્સી અલગ અલગ એંગલથી તેની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આની પાછળ આતંકવાદીઓનો હાથ હોવાની શક્યતાને નકારી નથી. ત્રણ મહિનામાં આવી લગભગ બે ડઝન ઘટનાઓ પ્રકાશમાં આવી છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં રેલવે ટ્રેક પર ભારે વસ્તુઓ…

Read More

સૌરાષ્ટ્રમાં ચાર મહિનામાં 171 આપધાત, સરેરાશ રોજ એક આપઘાતની ઘટના, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરાયો

તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વિવિધ વર્તમાનપત્રકોમાં આવેલ કેસના આધારે વિશ્લેષણ તૈયાાર કરવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયત્ન પુરુષો કરતા સ્ત્રીઓ બમણાથી વધારે કરતી હોય છે પરંતુ આત્મહત્યા પુરુષોમાં સ્ત્રીઓ કરતા દોઢ ગણી જોવા મળે છે. સામુહિક આત્મહત્યા હમેશા…

Read More

10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ…મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા

આજે 10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલ સિંહ ડોડીયા એ મનોવિજ્ઞાન ભવનના પોસ્ટર પ્રદર્શન ને ખુલ્લું મૂકી આત્મહત્યા નિવારણ જાગૃતિ મુહિમ ને આગળ ધપાવી. આત્મહત્યા એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા બંને છે અને તે સમાજનું  મુખ્ય કલંક છે. મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા  છે.  લોકો…

Read More

પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્માએ લદ્દાખમાં 122 કિમી સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન કરી પૂર્ણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી શ્રી સચિન અશોક શર્મા (IRTS 2008) 5 થી 8 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાયેલી પડકારજનક લદ્દાખ મેરેથોન 2024માં ભાગ લીધો હતો. તેણે 122 કિલોમીટરની સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન એન્ડ્યુરન્સ રેસમાં ભાગ લીધો હતો અને આ પડકારજનક રેસ 20 કલાક અને 39 મિનિટમાં પૂરી કરી હતી. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી…

Read More

કૃપયા ધ્યાન દે…:25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરની ઓખા-પુરી એક્સપ્રેસ દોડશે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર

દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 22 અને 29 સેપ્ટેમ્બર, 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન…

Read More