‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનો 17મી સપ્ટેમ્બરથી દેશવ્યાપી પ્રારંભ

સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જન ભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનો નિર્ધાર કર્યો છે.  મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યના મહાનગરોના મ્યુનિસીપલ કમિશનરો તથા…

Read More

રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે મંગાવાઈ અરજીઓ, આ તારીખ સુધી કરી શકાશે અરજી

રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ-ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ઉપક્રમે ‘‘રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવહોરણ સ્પર્ધા ૨૦૨૪’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૩૦મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.   આ સ્પર્ધા જૂનિયર વિભાગ – ભાઈઓ, જુનિયર વિભાગ – બહેનો એમ બે…

Read More

Ayushman Bharat Yojana: આયુષ્માન બનશે ભારતનું નવું કાર્ડ, રજીસ્ટ્રેશન થશે ટૂંક સમયમાં શરૂ

કેન્દ્રીય કેબિનેટે બુધવારે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને સ્વાસ્થ્ય કવરેજને મંજૂરી આપી છે. લગભગ છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આનો લાભ મળશે. આશરે 4.5 કરોડ પરિવારોના વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચનો લાભ મળશે. પાત્ર લાભાર્થીઓને નવું અલગ કાર્ડ આપવામાં આવશે. બુધવારે…

Read More

પિતાના મૃત્યુ બાદ મલાઈકા અરોરાની ભાવુક પોસ્ટ…મિત્ર જેવા હતા પિતા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ મલાઈકા અરોરાના પિતાના નિધનના સમાચારથી તેના પરિવારને આઘાત લાગ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પિતાના નિધનના સમાચાર મળતા જ મલાઈકા રડતી અને ઉતાવળમાં ઘરની અંદર જતી જોવા મળી હતી. હવે તેણે પિતાના નિધન બાદ પહેલી પોસ્ટ શેર કરી છે. બુધવારે સવારે મનોરંજન જગતમાંથી એક દુઃખદ…

Read More

PNB Fraud Case: EDની મોટી કાર્યવાહી, નીરવ મોદીની 29.75 કરોડની સંપત્તિ જપ્ત

EDએ ભાગેડુ નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ નીરવની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. PNB ફ્રોડ કેસની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તે જ વર્ષે લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. EDએ ભાગેડુ નીરવ મોદીની રૂ. 29.75…

Read More

પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યાં, એકનું મોત

પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ગણેશ વિસર્જન દરમિયાન ડુબ્યાની ઘટના સામે આવી છે. જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એકનું ડુબી જતા મોત નિપજ્યુ છે. વિગતવાર વાત કરીએ તો સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત વ્યક્તિઓ ડૂબ્યા હોવાની વિગત સામે આવી છે. સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી કુલ ચાર વ્યક્તિઓને…

Read More

Rajkot: જિલ્લામાં જો બોર-કુવા ખુલ્લા હશે તો આવી બનશે…રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોર-કુવા અંગે જાહેરનામું

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના ઉપયોગ તથા અન્ય હેતુ માટે કુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ કુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યાર બાદ ક્યારેક આવા કુવા કોઈનો ભોગ લે છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ છે. જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે બોર-કુવા ખુલ્લા છોડી…

Read More

ભારતીય નૌસેનાએ બે જહાજ કર્યા લોન્ચ…ભારતની વધશે તાકાત

ભારતીય નૌકાદળે કોચીન શિપયાર્ડ ખાતે આઠમા એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ અનુક્રમે ચોથા અને પાંચમા જહાજ માલ્પ અને મુલ્કીને એક સાથે લોન્ચ કર્યા છે. આત્મનિર્ભર ભારત પહેલાના ભાગ રૂપે ભારતીય દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા માટે માલ્પ અને મુલ્કી જહાજોનું એક સાથે લોન્ચિંગ સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની પ્રગતિ દર્શાવે છે. ભારતીય નૌકાદળે કોચીન શિપયાર્ડ…

Read More

પુલ પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તૂટ્યો પુલ…કેટલાક લોકો ગુમ

વિયેતનામમાં નદી પર બનેલો પુલ તૂટી પડ્યાના સમાચાર સામે આવ્યા છે. હાલ 10 લોકો ગુમ છે. દેશભરમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક કારખાનાઓને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ઉત્તર વિયેતનામની તમામ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે….

Read More

આતંકવાદીઓના નિશાના પર ટ્રેનો!…યુપી-બિહાર સહિત આ પાંચ રાજ્યોમાં સામે આવી ઘટનાઓ

ભારતમાં ટ્રેનો ઉથલાવી દેવા પાછળ આતંકવાદી ષડયંત્ર હોવાની આશંકા છે. NIA અને STF આની તપાસ કરી રહી છે. બંને એજન્સી અલગ અલગ એંગલથી તેની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આની પાછળ આતંકવાદીઓનો હાથ હોવાની શક્યતાને નકારી નથી. ત્રણ મહિનામાં આવી લગભગ બે ડઝન ઘટનાઓ પ્રકાશમાં આવી છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં રેલવે ટ્રેક પર ભારે વસ્તુઓ…

Read More