ગુજરાતના વહીવટી તંત્રમાં થયા મોટો ફેરફાર, રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી

રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આવતીકાલે નિવૃત થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ચાર આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે એક સનદી અધિકારી નિવૃત્ત થયા છે. બદલી થનારા અધિકારીમાં નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીની બદલી કરવામાં આવી છે. જેમાં ધનંજય…

Read More

આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત, અંબાજી મંદિરમાં કર્યા દર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી માતાના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરાયું. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું ભવ્ય સ્વાગત કરાયું…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની વાત કરીએ તો વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ…

Read More

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદ ના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ થયો છે. ઇન્ડીગો એરલાઇન્સની સેવા દરરોજની રહેશે. આ વિમાન સેવા શરૂ કરવાની સુરત અને અમદાવાદના લોકોની લાંબા સમયથી માંગ હતી. આ વિમાન સેવા શરૂ થતાં પ્રવાસનને ઉત્તેજન મળશે. તેમજ આગામી સમયમાં દિવથી સૌરાષ્ટ્ર અને ધાર્મિક સ્થળોએ જવા માટે સુગમતા રહેશે.

Read More

Israel Hamas War: લાચાર લોકોએ UN સહાયના વેરહાઉસને લૂંટ્યા

ઈઝરાયેલમાં પણ 1400 થી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી મોટાભાગના નાગરિકો 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ રવિવારે આ માહિતી આપી હતી કે, લોટ અને મૂળભૂત સ્વચ્છતા ઉત્પાદનો લેવા માટે હજારો લોકો ગાઝામાં સહાય વેરહાઉસમાં પ્રવેશ્યા હતા, ઇઝરાયેલ અને ગાઝાના આતંકવાદી હમાસ શાસકો વચ્ચેના ત્રણ સપ્તાહના યુદ્ધને…

Read More

Andhra Train Accident: આંધ્રપ્રદેશમાં ત્રણ ટ્રેનો અથડાઈ, 10 મૃત્યુ – અનેક ઘાયલ, વળતરની જાહેરાત કરી

આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટી થઈ છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી છે સાથે સાથે PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની…

Read More

ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું,100 રનથી હાર્યા બાદ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ઈંગ્લેન્ડની ટીમ

ICC વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડનો સામનો થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 129 રન જ બનાવી શકી હતી. ભારતીય બોલરો સામે ઈંગ્લિશ બેટ્સમેનોને કોઈ સફળતા મળી ન હતી. ભારતીય ટીમના શમીએ ચાર વિકેટ લીધી હતી. મહત્વનું છે કે ભારતે…

Read More

આન્દ્રે ટિમિન્સના પુત્ર લેસ્લી ટિમિન્સની વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો, સંગીતા બિજલાની લાલ સાડીમાં સુંદર લાગી

ગઈકાલે રાત્રે વિઝક્રાફ્ટના સહ-સ્થાપક આન્દ્રે ટિમિન્સના પુત્ર લેસ્લી ટિમિન્સની વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ પાર્ટીમાં ફેમસ ફિલ્મમેકર કરણ જોહરે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તે બ્લેક લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહી હતી. હૃતિક રોશને…

Read More

કેરળના એર્નાકુલમના કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ, એકનું મોત, 20 ઘાયલ

કેરળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેરળના એર્નાકુલમના કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કથિત રીતે યહોવાના સાક્ષી પરિષદ દરમિયાન થયો હતો અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ત્યાં ત્રણ વિસ્ફોટ…

Read More

પ્રધાનમંત્રી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

30 ઓક્ટોબર 2023ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે, ગુજરાતમાં ₹ 5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ, મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે….

Read More