
ગુજરાતના વહીવટી તંત્રમાં થયા મોટો ફેરફાર, રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી
રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આવતીકાલે નિવૃત થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ચાર આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે એક સનદી અધિકારી નિવૃત્ત થયા છે. બદલી થનારા અધિકારીમાં નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીની બદલી કરવામાં આવી છે. જેમાં ધનંજય…