હમાસનો દાવોઃ ‘ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હવાઈ હુમલો, 50થી વધુ લોકોના મોત

ઇઝરાયેલે વિસ્તારના સૌથી મોટા શરણાર્થી શિબિરને નિશાન બનાવવામાં આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે. ગાઝા અધિકારીઓ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય અભિયાન ચાલુ છે. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે મંગળવારે (31 ઓક્ટોબર) હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 50…

Read More

ગૌતમ અદાણીની આ કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 20 ટકા વધ્યો

અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ મંગળવારે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 20 ટકા વધીને રૂ.168 કરોડ થયો છે. અદાણી ગ્રૂપ અને ફ્રાન્સની ટોટલ એનર્જીઝ વચ્ચેનું સંયુક્ત સાહસ શહેરી ગેસ સેક્ટરમાં કાર્યરત છે. કંપનીએ કહ્યું કે સીએનજીના વેચાણમાં થયેલા વધારાએ તેના સારા પરિણામોમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ATGL એ…

Read More

ભારતીય વાયુસેનાનાં ફાઈટર વિમાન MiG-21ની વિદાય, રાજસ્થાનનાં એરબેઝ પરથી ભરી છેલ્લી ઊડાન

ભારતીય વાયુસેનામાં ફાઈટર વિમાન MiG-21ને આજે અંતિમ વિદાય આપી દેવામાં આવી છે. એટલે કે હવે આ ભારતીય વિમાન આકાશમાં આગામી દિવસોમાં ક્યારેય પણ જોવા મળશે નહીં. ભારત-પાકિસ્તાનની સરહદ પર આકાશનાં શૂરવીરને વિદાય આપવામાં આવી છે. યુદ્ધનાં મેદાનમાં આકાશમાંથી દુશ્મનો પર કહેર વરસાવતા આ ફાઈટર પ્લેન મિગ-21એ બાડમેરનાં ભારતીય વાયુસેના સ્ટેશન ઉત્તરલાઈથી 30 ઑક્ટોબરનાં રોડ છેલ્લી…

Read More

World Cup 2023: પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને હરાવી દિધુ છે. બાંગ્લાદેશના કેપ્ટન શક બીલ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ 204 રનમાં જ ખખડી ગઈ હતી. મહમુદુલ્લાહે ટીમ માટે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. તેમના સિવાય લિટન દાસે 45 અને કેપ્ટન શાકિબે 43 રન બનાવ્યા હતા. પાકિસ્તાન…

Read More

વર્લ્ડ કપ 2023 રોમાંચક મોડ પર, અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર

વર્લ્ડ કપ 2023 રોમાંચક મોડ પર પહોંચી ગયો છે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં એન્ટ્રી લઈ લીઘી છે. તમામ 8 ટીમ એવા મોડ પર આવી ગઈ છે કે, તે ચોથા નંબર પર આવી શકે છે. વર્લ્ડ કપ 2023માં ત્રણ ઉલટફેર થયા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને ઈંગ્લેન્ડને હરાવ્યું, ત્યારપછી પાકિસ્તાનને હરાવ્યું અને ગઈકાલે શ્રીલંકાને 7 વિકેટ હરાવ્યું છે. અફઘાનિસ્તાન…

Read More

સરદાર જયંતી પર તુષ્ટિકરણ અને આતંકવાદ પર PM મોદીનો પ્રહાર

પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો હતો. આ પરેડમાં સીમ સુરક્ષા બળના જવનો અને રાજ્ય પોલીસની વિવિધ ટુકડીઓ પણ જોડાઈ હતી. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે, તુષ્ટીકરણની રાજનીતિ દેશના વિકાસને બાંધા બને છે. તુષ્ટિકરણ કરવાવાળા લોકો…

Read More

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ઉગ્ર બન્યું, ધારાસભ્યોના ઘરો,ઓફિસોને નિશાન બનાવી રહ્યાં છે પ્રર્દશનકારી

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ તેજીથી ફેલાઈ રહી છે. ગુસ્સે ભરાયેલા મરાઠા પ્રર્દશનકારીઓ હવે ધારાસભ્યોના ઘરોમાં, ઓફિસમાં અને ધંધાર્થની જગ્યાઓને નિશાન બનાવી રહ્યાં છે. મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગુસ્સે ભરાયેલા પ્રર્દશનકારી શરદ પવાર જૂથના કાર્યાલયોને નિશાન બનાવી રહ્યાં છે. આ સિવાય એક ધારાસભ્યની હોટલમાં પણ આંગચંપીનો…

Read More

શેરબજારમાં રોકાણ કરનારા લોકોની વધી સંખ્યા, દેશના આટલા ટકા પરિવારો કરે છે શેરોમાં રોકાણ

હવે શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. લોકોએ શેરબજારમાં વધુ રોકાણ કરવાનું શરૂ કર્યું છે. NSEના મેનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, દેશમાં 17 ટકા પરિવારો શેર્સમાં રોકાણ કરે છે. તેમણે જણાવ્યું કે સામાન્ય લોકો વિશ્વાસને કારણે ઉદ્યોગસાહસિકોમાં રોકાણ કરી રહ્યા છે અને રોકાણકારોની સંખ્યા વધી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને…

Read More

વર્લ્ડ કપ 2023માં ત્રીજો મોટો અપસેટ, અફઘાનીસ્તાને શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ICC વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને પોતાની રમતથી બધાને દિવાના બનાવી દીધા છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં ત્રીજો મોટો અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને પુણેમાં શ્રીલંકાને 7 વિકેટે શાનદાર રીતે પ્રદર્શન કરી હરાવ્યુ હતુ.અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​શાનદાર બેટિંગ કરી અને 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. ICC વર્લ્ડ કપ 2023 ઘણા અપસેટ સર્જાયા છે. જેમાં…

Read More

EDએ CM અરવિંદ કેજરીવાલને મોકલી નોટીસ, દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમવન્સ મોકલવામાં આવ્યું છે. આ સમન્સ સોમવારે એટલે કે આજે મોકલ્યુ હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસને લઈને EDનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેડુ આવ્યું છે. અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ ઈડીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ પહેલા એપ્રિલ મહિનામાં…

Read More