ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના આ પગલાથી ચીન થયું નારાજ
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અને મેનેજમેન્ટે દલાઈ લામાને હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5મી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એવું પગલું ભર્યું હતું કે જેનાથી ચીન નારાજ થશે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને…