IPL 2025 Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સને નવો બોલિંગ કોચ મળ્યો, પારસ મહામ્બ્રેને મળી જવાબદારી

મુંબઈ ઈન્ડિયન્સે પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેણે તાજેતરમાં મહેલા જયવર્દનેને મુખ્ય કોચની જવાબદારી સોંપી છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 પહેલા ટીમમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. મુંબઈએ ટીમ માટે નવા બોલિંગ કોચની નિમણૂક કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ પારસ મહામ્બ્રેને તક આપી છે. તે ટીમનો નવો બોલિંગ કોચ…

Read More

ભારત-કેનેડાના સંબંધો ચરમસીમાએ: કેનેડામાં રહેતા ભારતીયો પર શું થશે અસર…જાણો સમગ્ર મામલો

ભારત-કેનેડાના સંબંધો ચરમસીમાએ પહોચ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. ભારતે તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને કેનેડામાંથી પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હી ખાતેના કેનેડાના રાજદૂતને બોલાવીને આ નિર્ણય વિશે જાણકારી આપી છે. જેની અસર કેનેડામાં રહેતા ભારતીયો…

Read More

ભારતે આ કારણે કેનેડામાંથી રાજદ્વારીઓને બોલાવ્યા પાછા…જાણો સમગ્ર મામલો

ભારત તરફથી વારંવાર ઠપકો આપવા છતાં કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર સુધરી રહી નથી. કેનેડા ક્યારેક ભારત પર ખોટા આક્ષેપો કરે છે તો ક્યારેક મનઘડત વાર્તાઓ કહે છે. હવે ટ્રુડો સરકારે આરોપ લગાવ્યો છે કે ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારી સંજય કુમાર વર્મા કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ નિજ્જરની હત્યામાં સામેલ છે. આ વાહિયાત નિવેદન પર કડક…

Read More

Bahraich Violence: બહરાઈચમાં ફરી એકવાર ફાટી નીકળી હિંસા, અનેક વાહનો અને દુકાનોમાં આગચંપી

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન ફાટી નીકળેલી હંગામો અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. સોમવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. ફાયરિંગમાં માર્યા ગયેલા યુવક રામ ગોપાલ મિશ્રાની અંતિમયાત્રામાં સામેલ લોકોએ અનેક વાહનો અને દુકાનોને આગ ચાંપી દીધી હતી. ગ્રામજનો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ ફોર્સ તૈનાત છે. ઉત્તર પ્રદેશના…

Read More

Baba Siddique Murder: ચહેરા પર રૂમાલ, હાથમાં 9.9 MM પિસ્તોલ: ફટાકડાના અવાજ વચ્ચે શૂટરોએ કેવી રીતે કરી હત્યા

દશેરાની સાંજે ત્રણેય શૂટરોએ NCP નેતા બાબા સિદ્દીકીને પૂરી પ્લાનિંગ સાથે ગોળી મારી દીધી હતી. બાબા સિદ્દીકી શનિવારે રાત્રે ઓફિસમાંથી બહાર આવ્યા કે તરત જ આરોપીએ યોગ્ય ક્ષણ જોઈને તેમના પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં તેમને ત્રણ ગોળી વાગી. ગોળી વાગી કે તરત જ બાબા સિદ્દીકી જમીન પર પડી ગયા. ચાલો વાંચીએ કે શૂટરોએ…

Read More

મુંબઈઃ NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા, ત્રણ રાઉન્ડ થયું ફાયરિંગ

મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં NCP નેતા બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું છે. NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલ…

Read More

Chardham Yatra 2024: દશેરાના દિવસે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ જાહેર, હવે દર્શન માટે માત્ર એક મહિનો

બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આજે વિજય દશમી નિમિત્તે શ્રી બદ્રીનાથ ધામ મંદિર પરિસરમાં પંચાગ ગણતરી વિધિવત રીતે કરવામાં આવી હતી. આ વખતે 17મી નવેમ્બરે રાત્રે 9.07 કલાકે વિધિ પ્રમાણે દરવાજા બંધ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. દશેરાના અવસર પર બદ્રીનાથ ધામના દરવાજા…

Read More

રોહિત શર્માએ તો દિવસ બનાવી દિધો…રસ્તા પર એક ફેન્સને જન્મદિવસની પાઠવી શુભેચ્છા…વીડિયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા જ્યાં પણ જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે. ક્રિકેટના મેદાન પર તેની બેટિંગ હોય કે પછી સુકાની કરતી વખતે તેની દેશી બોલબાલા હોય, ચાહકોને તે ખૂબ જ ગમે છે. આ કારણે જ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે, પરંતુ જો રોહિત શર્મા ભીડવાળા રસ્તા…

Read More

10મો ઘુડખર વસ્તી ગણતરી અંદાજ- 2024, ભારતમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસ્તી- 7672, છેલ્લા 5 વર્ષમાં અંદાજે 26 ટકાનો વધારો

ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે, તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાત…

Read More

INDW vs NZW: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર મોટું અપડેટ, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં હરમનપ્રીતને લઈ જોવા મળશે ફેરફાર

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કર્યો છે. વિગતવાર વાત કરીએ તો મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા શુક્રવારે સાંજે દુબઈમાં આ મેચ રમશે. આ મેચ પહેલા ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈને એક…

Read More