ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રતન ટાટાને 20 હજાર દીવાઓની અનોખી શ્રદ્ધાંજલિ

શરદ પૂર્ણિમાની રાત્રે ગિફ્ટ સિટી ક્લબમાં એક અનોખો નજારો જોવા મળ્યો. હજારો દીવાઓએ રાત્રિને ચાંદનીથી વધુ ચમકાવી મૂકી હતી. આ દીવાઓનું આયોજન કોઈ તહેવાર કે ઉત્સવ માટે નહીં, પરંતુ ભારતના વિશિષ્ટ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કરવામાં આવ્યું હતું. 20,000થી વધુ દીવાઓથી સજ્જ આ કાર્યક્રમમાં રતન ટાટાના જીવન અને કાર્યોને યાદ કરીને તેમને…

Read More

IND vs NZ 1st Test Day 4: રોશનીના કારણે આજનો દિવસ સમાપ્ત, સરફરાઝ અને પંતની શાનદાર બેટિંગ બાદ નબળી પડી ભારતની ઈનિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શનિવારે ચોથા દિવસની રમત ખરાબ પ્રકાશને કારણે વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. ભારતનો બીજો દાવ 462 રનમાં સમેટાઈ ગયો હતો. ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રનની જરૂર છે. સરફરાઝ ખાનની સદી અને રિષભ પંતની ઇનિંગ્સ:ત્રીજા દિવસે સરફરાઝ ખાને અણનમ પરત ફરીને શાનદાર સદી ફટકારી હતી. તેણે 150 રન બનાવીને ભારતીય ઇનિંગ્સને મજબૂત…

Read More

હિંદ મહાસાગરમાં રશિયા, ઈરાન અને ઓમાનની સંયુક્ત નૌકા કવાયત: ભારત સહિત આ નવ દેશો રાખશે નજર

રશિયા અને ઈરાનની નૌસેના હિંદ મહાસાગરમાં સંયુક્ત અભ્યાસમાં ભાગ લઈ રહી છે. ઓમાનની નેવી પણ આમાં સામેલ થશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત નવ દેશ આ કવાયતનું અવલોકન કરશે. આ પહેલા ઈરાને માર્ચ મહિનામાં ચીન સાથે નેવલ કવાયત કરી હતી. વર્તમાન નૌકા કવાયત ઈરાનના ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે થઈ રહી છે. હિંદ મહાસાગરમાં તણાવ વધી રહ્યો…

Read More

દુનિયામાં એક અરબથી વધુ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે જીવન, સંયુક્ત રાષ્ટ્રએ ભારતને લઈને આપ્યા ચોંકાવનારા આંકડા

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતમાં 23.4 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે, જેને મધ્યમ માનવ વિકાસ સૂચકાંકમાં રાખવામાં આવ્યા છે. વિશ્વમાં અત્યંત ગરીબીમાં જીવતા 1.1 અરબ લોકોમાંથી લગભગ અડધા (48.1 ટકા) લોકો આ પાંચ દેશોમાં રહે છે તેવા પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં અંદાજે 23.4 કરોડ લોકો અત્યંત…

Read More

Mumbai Airport: મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે 6 કલાક માટે સંપૂર્ણ બંધ…જાણી લો કારણ

એરપોર્ટ ઓથોરિટીનું આ પગલું મુંબઈ એરપોર્ટની ચોમાસા પછીની વાર્ષિક જાળવણી યોજનાનો એક ભાગ છે. એરપોર્ટ ઓથોરિટીએ છ મહિના પહેલા આ સંદર્ભમાં નોટિસ (નોટમ) જારી કરી હતી. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ 17 ઓક્ટોબરે એટલે કે આજે 6 કલાક માટે બંધ રહેશે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) એ શુક્રવારે જણાવ્યું હતું કે ચોમાસા પછીની જાળવણી…

Read More

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ: ભારત 46 રનમાં ઓલઆઉટઃ હોમ પિચ પર સૌથી ઓછા સ્કોરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટના પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હી ટેસ્ટમાં ટીમ 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુરુવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરોએ…

Read More

પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના…ધોરાજીના જસ્મીનભાઈને રૂ.78 હજારની મળી સબસીડી…વીજ બિલ થયું શૂન્ય

પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના પ્રદૂષણ રહિત તથા પર્યાવરણ અનુકૂળ આ યોજના વિકસિત ભારતના સ્વપ્નને સાર્થક કરવા માઇલસ્ટોન સાબિત થશે. ધોરાજીના જસ્મીનભાઈને રૂ.૭૮ હજારની સબસીડી મળી અને વીજ બિલ શૂન્ય થયું. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના કાર્યરત ન હોત તો મારા ઘરે આજે સોલાર સિસ્ટમ લાગી ન હોત: લાભાર્થી જસ્મીનભાઇ રાજકોટ ગ્રામ્ય વિસ્તારોના ૧૦ હજારથી વધુ…

Read More

‘ડોલ્ફિન ગણતરી- 2024’: ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’, ગુજરાતના 4087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં 680 ડોલ્ફિન

ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા આ વિગત આપી હતી. ગુજરાતમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફીન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના: દેશ- વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,…

Read More

હરિયાણાના બીજીવાર મુખ્યમંત્રી બનશે નાયબસિંહ સૈની, અમિત શાહની હાજરીમાં ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા

હરિયાણામાં ભાજપે વિધાયક દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈનીને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (17 ઓક્ટોબર) હરિયાણામાં યોજાશે. નાયબ સિંહ સૈનીના મુખ્યમંત્રી બનવા પર પાર્ટીના નેતાઓ અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગીની અટકળો વચ્ચે, અમિત…

Read More

DA Hike: સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થું વધારી સરકારી કર્મચારીઓને કર્યા ખુશ

સરકારે તહેવારોની સિઝનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બમ્પર ખુશીની વ્યવસ્થા કરી છે. અને તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા આ ભેટ તમને ખુશ કરી દેશે. કેન્દ્ર સરકારે આજે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. દેશના લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં…

Read More