પશ્ચિમ રેલવેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઈ

મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09520 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 18 માર્ચ, 2024 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના…

Read More

સી.આર.પાટીલનો આજે 70 મો જન્મદિવસ, કાર્યકર્તાઓએ મોબાઈલમાં સ્ટેટસ પર ફોટો રાખી પાઠવી શુભકામના

ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આજે તેમનો 70 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ પણ તેમની સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મુકી શુભકામના પાઠવી હતી.  પાટીલે લોકસેવાના કાર્યમાં પોતાનું જીવન ખપાવી દેનાર ગુજરાત ભાજપના કદાવર નેતા સી. આર પાટીલ એક સેવાભાવિ નેતા, કુશળ ચૂંટણી રણનીતિકાર…

Read More

રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ આ તારીખ સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત

રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ તા.31 મે 2024 સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત થઈ ગયુ છે. ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પરથી વાર્ષિક રિટર્ન ભરી શકશે.  વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદક, રિપેકર્સ, રિલેબલર્સએ તા.૩૧ મે,…

Read More

રાજ્યમાં નશાબંધી અને આબકારી વિભાગના નાણાં થશે ઓનલાઇન જમા

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપેલ મંજુરી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકના નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ સુવિધા હવેથી ઓનલાઈન કરી આપવામાં આવી છે. જેથી સમયનો વ્યય અટકશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નશાબંધી અને આબકારી…

Read More

પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ભાવમાં બે રૂપિયાનો કર્યો ઘટાડો

લોકોને રાહત આપતા લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટેલી કિંમતો શુક્રવારે સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થશે. લોકોને રાહત આપતા લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટેલી કિંમતો શુક્રવારે સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ…

Read More

Loksabha Election: ચૂંટણી પહેલા પોલીસબેડામાં ફેરફાર, આઠ IPSની નિમણૂંક, 65 Dyspની બદલી

લોકસભા ચૂંટણી પહેલા પોસ્ટિંગનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આઠ IPSની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે 65 ડિવાયએસપીની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ગૃહ વિભાગમાં કેટલાક આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમની નિમણૂંક કરી દેવામાં આવી છે. જ્યારે 65 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1ના અધિકારીઓને જાહેર હિતમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ 8…

Read More

ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારના નામ જાહેર

ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દિધી છે. જેમાં કુલ 72 ઉમેદવારના નામ સામેલ છે. જેમાંથી ગુજરાતના 7 ઉમેદવારના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના વધુ 7 ઉમેદવાર જાહેર ભાવનગરથી નીમુંબેન બામભણિયા વલસાડથી ધવલ પટેલ ઉમેદવાર સુરતથી મુકેશ દલાલ ઉમેદવાર છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા વડોદરાથી રંજનબેન ભટ્ટ ઉમેદવાર અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ઉમેદવાર સાબરકાંઠાથી…

Read More

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે ગુજરાતના આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર…જાણો નામ

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ બીજી યાદી જાહેર કરી દિધી છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર,  અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, કચ્છથી નીતિશ લાલન અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. 7 ઉમેદવારોના નામ બનાસકાંઠા ગેનીબેન ઠાકોર અમદાવાદ…

Read More

ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર આ તારીખ સુધી અરજી કરી શકશે

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કૃષિલક્ષી વિકાસ સાથે, ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને મેળવી શકશે. ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે, તે હેતુસર આઈ-ખેડુત પોર્ટલ તા. ૧૧મી મે-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં…

Read More

વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય, જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો

વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્યુઅલ સરચાર્જ હવે રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ થઈ ગયો છે. આ માહિતી ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે ૧.૭૦ કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ…

Read More