ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 7 પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે

રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી સાત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો…

Read More

રાજકોટમાં લાયસન્સ-મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ

દિવાળીને તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારને લઈ ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ શહેરોની બજારમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં દિવાળીને લઈ અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 12 જેટલા ધંધાર્થીઓ કોઈપણ પ્રકારના…

Read More

દિવાળીનું એકસ્ટ્રા સંચાલન : રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે…

Read More

રાજકોટ: કપાસમાં વીણી દરમ્યાન અને પાક અવસ્થા પૂર્ણ થયા બાદ આ પગલા લઈ શકાય

કપાસમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે વીણી દરમ્યાન અને પાક અવસ્થા પુરા થયા બાદ લેવાના પગલાં કપાસનો બિનજરૂરી લાંબા સમય સુધી સંગ્રહ ન કરતાં સત્વરે માલ બજારમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવી. કપાસની વીણી હંમેશા સવારે ૧૦ વાગ્યા પછી સંપૂર્ણ ખુલ્લેલાં જીડવામાંથી કરવી. પ્રથમ વીણી વખતનો કપાસ અલગ રાખવો અને તેનો સંગ્રહ નવી અને ચોખ્ખી કાપડની બેગમાં…

Read More

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણમાં થતાં રોગો અંગે આપ્યા ઉપાય, લસણનો પાક રહી શકે રોગમુક્ત

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. લસણમાં થતા રોગને નિયંત્રણમાં લાવવા માટે તેના પાયામાં ૨૫ કિલોગ્રામ નાઇટ્રોજન ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ ૫૦ કિલોગ્રામ પોટાશ અને ૨૫૦ કિલોગ્રામ એરંડીનો ખોળ પ્રતિ હેક્ટર મુજબ આપી વાવણી કરવી જોઈએ. ના પાકમાં નિંદામણ…

Read More

રાજકોટ તાલુકાના ઢાંઢણી અને અણીયારા ગામમાં નવતર પ્રયોગ, કઠપુતળીના કાર્યક્રમો થકી અપાયો “સ્વચ્છતા હી સેવા”નો સંદેશ

રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ અંતર્ગત મનોરંજન સાથે માહિતીના અભિગમ સાથે પરંપરાગત માધ્યમ થકી સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ સંદેશ આપવામાં આવે છે. મનોરંજન સાથે સામાજિક પ્રગતિના સંદેશ આપીને સામાન્ય લોકોના દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો થકી પરંપરાગત માધ્યમોના કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ…

Read More

રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ 23 નવેમ્બરે યોજાશે

રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ 23 નવેમ્બરના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો 10 નવેમ્બર સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવા સંબંધિતોને વિનંતી કરવામાં આવે છે. જિલ્લા…

Read More

પુરવઠા મંત્રી કુંવરજી સાથેની બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક થઈ હતી. જે બેઠક સફળ રહી હતી. અને સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત આવી ગયો છે. રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું…

Read More

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં કરાયો ફેરફાર, આ તારીખે લેવાશે પરીક્ષા

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે….

Read More

રાજકોટમાં PM નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ, 1.21 લાખ લોકો શરદ પુનમના દિવસે ગરબે ઘૂમ્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો “માડી” પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ ૨૧ હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમવાનો રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે યુવાનોએ “નો ડ્રગ્સ” ના શપથ ડ્રગ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગિનિસ વર્લ્ડ…

Read More