55 જેટલા મનોદિવ્યાંગ બાળકો અને આંગણવાડીના ભૂલકાંઓએ મંત્રી ભાનુબેન બાબરીયાને કહ્યુ “હેપ્પી બર્થ ડે ટુ યુ”

મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ તેમના 49માં જન્મ દિવસની ઉજવણી માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ તથા આંગણવાડીના નાના બાળકો સાથે કરી હતી. મંત્રીશ્રી બાબરીયાએ જન્મદિવસ નિમિત્તે સાદાઈથી બાળકો સાથે કેક કાપી હતી અને ચોકલેટ વિતરણ કર્યું હતું. ત્યાર બાદ મંત્રીશ્રીએ મનોદિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું…

Read More

શ્રમ અને રોજગાર મંત્રાલય ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ત્રીજી પ્રાદેશિક બેઠકની કરશે અધ્યક્ષતા

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રમ કલ્યાણ સુધારણા અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 15.09.2024 (રવિવાર)ના રોજ પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને…

Read More

બાયપાસ સર્જરીના સારવાર ખર્ચની રકમ 6 ટકા ચડત વ્યાજ સાથે ચુકવવાનો વીમા કંપનીને હુકમ

યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ રાજકોટના રહેવાસી પરેશભાઈ દાવડા ફેમેલી મેડીકેર પોલીસી ૨૦૧૪ અંર્તગત વિમા કંપની ધ્વારા મેડીકલેઈમની પુરેપુરી રકમ ન ચુકવતા રાજકોટ મહે. ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાખલ કરવામા આવેલ હતી. જે ફરીયાદના આધારે ફરીયાદી ને કપાત કરેલ રકમ ૬ ટકા વ્યાજ સાથે ચુકવાનો હુકમ કરેલ હતો. રાજકોટમાં રહેતા ફરીયાદીએ પરેશભાઈ દાવડાએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની…

Read More

રાજકોટઃ વાહનોની લે-વેચ કરતા વેપારીઓને તમામ વિગતો સાથેનું રજીસ્ટરમાં રેકર્ડ રાખવા સૂચના

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે વાહન વેચનારાનાઓ માટે રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધી દ્વારા નીચે મુજબના આદેશો જારી કર્યા છે.  જે અન્વયે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ…

Read More

રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે મંગાવાઈ અરજીઓ, આ તારીખ સુધી કરી શકાશે અરજી

રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ-ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ઉપક્રમે ‘‘રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવહોરણ સ્પર્ધા ૨૦૨૪’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૩૦મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.   આ સ્પર્ધા જૂનિયર વિભાગ – ભાઈઓ, જુનિયર વિભાગ – બહેનો એમ બે…

Read More

Rajkot: જિલ્લામાં જો બોર-કુવા ખુલ્લા હશે તો આવી બનશે…રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોર-કુવા અંગે જાહેરનામું

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના ઉપયોગ તથા અન્ય હેતુ માટે કુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ કુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યાર બાદ ક્યારેક આવા કુવા કોઈનો ભોગ લે છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ છે. જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે બોર-કુવા ખુલ્લા છોડી…

Read More

સૌરાષ્ટ્રમાં ચાર મહિનામાં 171 આપધાત, સરેરાશ રોજ એક આપઘાતની ઘટના, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરાયો

તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વિવિધ વર્તમાનપત્રકોમાં આવેલ કેસના આધારે વિશ્લેષણ તૈયાાર કરવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયત્ન પુરુષો કરતા સ્ત્રીઓ બમણાથી વધારે કરતી હોય છે પરંતુ આત્મહત્યા પુરુષોમાં સ્ત્રીઓ કરતા દોઢ ગણી જોવા મળે છે. સામુહિક આત્મહત્યા હમેશા…

Read More

10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ…મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા

આજે 10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલ સિંહ ડોડીયા એ મનોવિજ્ઞાન ભવનના પોસ્ટર પ્રદર્શન ને ખુલ્લું મૂકી આત્મહત્યા નિવારણ જાગૃતિ મુહિમ ને આગળ ધપાવી. આત્મહત્યા એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા બંને છે અને તે સમાજનું  મુખ્ય કલંક છે. મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા  છે.  લોકો…

Read More

પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્માએ લદ્દાખમાં 122 કિમી સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન કરી પૂર્ણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી શ્રી સચિન અશોક શર્મા (IRTS 2008) 5 થી 8 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાયેલી પડકારજનક લદ્દાખ મેરેથોન 2024માં ભાગ લીધો હતો. તેણે 122 કિલોમીટરની સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન એન્ડ્યુરન્સ રેસમાં ભાગ લીધો હતો અને આ પડકારજનક રેસ 20 કલાક અને 39 મિનિટમાં પૂરી કરી હતી. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી…

Read More

કૃપયા ધ્યાન દે…:25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરની ઓખા-પુરી એક્સપ્રેસ દોડશે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર

દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 22 અને 29 સેપ્ટેમ્બર, 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન…

Read More