10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ…મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા
આજે 10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલ સિંહ ડોડીયા એ મનોવિજ્ઞાન ભવનના પોસ્ટર પ્રદર્શન ને ખુલ્લું મૂકી આત્મહત્યા નિવારણ જાગૃતિ મુહિમ ને આગળ ધપાવી. આત્મહત્યા એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા બંને છે અને તે સમાજનું મુખ્ય કલંક છે. મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા છે. લોકો…