10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ…મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા

આજે 10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલ સિંહ ડોડીયા એ મનોવિજ્ઞાન ભવનના પોસ્ટર પ્રદર્શન ને ખુલ્લું મૂકી આત્મહત્યા નિવારણ જાગૃતિ મુહિમ ને આગળ ધપાવી. આત્મહત્યા એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા બંને છે અને તે સમાજનું  મુખ્ય કલંક છે. મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા  છે.  લોકો…

Read More

પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્માએ લદ્દાખમાં 122 કિમી સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન કરી પૂર્ણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી શ્રી સચિન અશોક શર્મા (IRTS 2008) 5 થી 8 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાયેલી પડકારજનક લદ્દાખ મેરેથોન 2024માં ભાગ લીધો હતો. તેણે 122 કિલોમીટરની સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન એન્ડ્યુરન્સ રેસમાં ભાગ લીધો હતો અને આ પડકારજનક રેસ 20 કલાક અને 39 મિનિટમાં પૂરી કરી હતી. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી…

Read More

કૃપયા ધ્યાન દે…:25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરની ઓખા-પુરી એક્સપ્રેસ દોડશે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર

દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 22 અને 29 સેપ્ટેમ્બર, 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન…

Read More

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષોમાં કુલ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ

“મારું મકાન કાચું, માટીનું હતું. વરસાદના દિવસોમાં મકાનની છતમાંથી પાણી પડતું હતું. દિવસ-રાત હું અને મારો પરિવાર એ ભયમાં જીવતા કે આ મકાન ગમે ત્યારે પડી જશે. મને મારા પરિવારની ખૂબ ચિંતા રહેતી. જોકે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મારું મકાન મંજૂર થયા બાદ મને પાકું ધાબાવાળું મકાન તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ પણ મળી છે. હવે…

Read More

પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન તકનીકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂ.5000ની આપશે સહાય

ગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રૂ. ૫,૦૦૦ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા…

Read More

Ahmedabad: ગણેશ પંડાલમાં જોવા મળી ‘આપણું અમદાવાદ’ થીમ, હેરિટેજ શહેરથી લોકોને કરાયા માહિતગાર

ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજીના વિવિધ રૂપો જોવા મળે છે. ત્યારે અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ ‘આપણું અમદાવાદ’ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે. ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિની પૂજા…

Read More

બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતના ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થપાશે.  કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારે ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-અર્ચન કર્યા

ખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમના જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન  કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન , પૂજ્ય નીરૂમાની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા…

Read More

એમ.એસ.એમ.ઈ. વિકાસ કાર્યાલય-રાજકોટ દ્વારા ૨૨મીથી એક્સપોર્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ થશે

ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના એમ.એસ.એમ.ઈ. વિકાસ કાર્યાલય-રાજકોટ દ્વારા નિકાસ દસ્તાવેજીકરણ અને પ્રક્રિયા પર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ૨૨મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી શકાશે.   સંસ્થાની યાદીમાં જણાવાયા પ્રમાણે, ૨૨મી જુલાઈથી ૨૬મી જુલાઈ સુધી આ બેચ ચાલશે. આ પ્રોગ્રામ માટે દસ્તાવેજો તથા ફી…

Read More

ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે જુલાઇ માસની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં આરોગ્ય શિક્ષણ-જનજાગૃતિ અભિયાન ચાલુ

દર વર્ષ જુલાઇ મહિનાને ડેંગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જુલાઇ મહિનામા વરસાદની ઋતુ હોવાથી આ મહિનાને મચ્છરજન્ય રોગ અને તાવ (Fever) વિશે જાગૃતિ ફેલાવવા માટે અભિયાન રૂપે ઉજવવામાં આવે છે.  જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં જુલાઇ માસ દરમ્યાન ડેન્ગ્યુ અટકાયત માટે આરોગ્ય…

Read More