Lok Sabha General Election 2024: કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, રેડિયો, આકાશવાણી વગેરેને પ્રસારણની સી.ડી. રોજ જમા કરાવવા ફરમાન

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના સંદર્ભમાં  રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રભવ જોશીએ સ્થાનિક કેબલ નેટવર્ક, ટી.વી. ચેનલ, સિનેમાગૃહો, એ.એમ. તથા એફ.એમ. રેડિયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરેને તેઓના દૈનિક પ્રસારણની સીડી, દરરોજ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીને પહોંચાડવા ફરમાન કર્યું છે.  જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો રજો…

Read More

ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારોનો હવાલો એ.કે.રાકેશને સોપાયો 

ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારોનો હવાલો એકે રાકેશને સોંપવામાં આવ્યો છે.  ચૂંટણી પંચના દેશના પગલે રાજ્ય સરકારે આઇએએસ પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો હતો. ચૂંટણી પંચે સોમવારે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યાં હતાં. ચૂંટણી પંચના આદેશના પગલે આઇએએસ એ કે રાકેશની ગૃહ…

Read More

ગુજરાત યુનિવર્સિટી મારપીટ કેસ: કોર્ટે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, કુલ 5ની ધરપકડ

અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત કોર્ટે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.   પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનામાં મારામારી કરનારા 25 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 5 લોકોની ધરપકડ કરી…

Read More

પંચમહાલના રામનાથ ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટમાં દાઝ્યા 20થી વધુ લોકો

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બાળકો મહિલા સહિત 25 જેટલા લોકો દાઝ્યા છે. મળતી માહિતી પ્રમાણે રામનાથ ગામમાં 2 ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. જેમાં બાળકો સહિત 25 જેટલા લોકો દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસનો…

Read More

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હુમલા મામલે ગૃહરાજ્ય મંત્રીએ DG અને CPને આપ્યો કાર્યવાહીનો આદેશ

ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલીક બેઠક બોલાવી હતી. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી દ્વારા તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. તેમજ જવાબદારો સામે કડક પગલા…

Read More

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર આપ્યું સ્ટોપેજ

1) ટ્રેન નંબર 12949 પોરબંદર – સાંતરાગાચિ કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર શુક્રવારે) 15.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે. 2) ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર રવિવારે) 17.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે. 3) ટ્રેન નં. 12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર બુધવાર અને…

Read More

પશ્ચિમ રેલવેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઈ

મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09520 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 18 માર્ચ, 2024 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના…

Read More

સી.આર.પાટીલનો આજે 70 મો જન્મદિવસ, કાર્યકર્તાઓએ મોબાઈલમાં સ્ટેટસ પર ફોટો રાખી પાઠવી શુભકામના

ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આજે તેમનો 70 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ પણ તેમની સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મુકી શુભકામના પાઠવી હતી.  પાટીલે લોકસેવાના કાર્યમાં પોતાનું જીવન ખપાવી દેનાર ગુજરાત ભાજપના કદાવર નેતા સી. આર પાટીલ એક સેવાભાવિ નેતા, કુશળ ચૂંટણી રણનીતિકાર…

Read More

રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ આ તારીખ સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત

રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ તા.31 મે 2024 સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત થઈ ગયુ છે. ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પરથી વાર્ષિક રિટર્ન ભરી શકશે.  વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદક, રિપેકર્સ, રિલેબલર્સએ તા.૩૧ મે,…

Read More

રાજ્યમાં નશાબંધી અને આબકારી વિભાગના નાણાં થશે ઓનલાઇન જમા

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપેલ મંજુરી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકના નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ સુવિધા હવેથી ઓનલાઈન કરી આપવામાં આવી છે. જેથી સમયનો વ્યય અટકશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નશાબંધી અને આબકારી…

Read More