
જન્મ-મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, આરોગ્ય વિભાગનો નવો પરિપત્ર જાહેર
જન્મ-મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈ આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકાશે. જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈને એક પરિપત્ર જાહેર કરાયો છે. જન્મ મરણના દાખલામાં ફેરફાર કરવા બાબતે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે જન્મ નોંધણીમાં નોંધ કરી…