જન્મ-મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, આરોગ્ય વિભાગનો નવો પરિપત્ર જાહેર

જન્મ-મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈ આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકાશે. જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈને એક પરિપત્ર જાહેર કરાયો છે. જન્મ મરણના દાખલામાં ફેરફાર કરવા બાબતે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે જન્મ નોંધણીમાં નોંધ કરી…

Read More

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ.255 કરોડ મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 255.06 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ રિ-કારપેટના વિવિધ 579 કામો માટે રૂ.181.50 કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના…

Read More

મુખ્યમંત્રીએ અમરેલીના આંબરડી સફારી પાર્કની લીધી મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.  મુખ્યમંત્રી રૂ.૨૭૨ કરોડના ૭૭ જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા. મુખ્યમંત્રી આ મુલાકાત અંતર્ગત બપોર બાદ આંબરડી સફારી પાર્ક પહોંચ્યા હતા.  આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક…

Read More

જો તમે ગીરમાં એડવાન્સ બુકિંગ કરવા માગો છો તો આ સાઇટનો જ કરજો ઉપયોગ…બાકી તમારૂ ખાતુ થઈ જશે ખાલી

ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફીસીયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in  કાર્યરત છે. ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં પ્રવેશ પરમીટના બુકિંગ માટે ઇન્ટરનેટ પર ઓનલાઇન પર સર્ચ કરતાં ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી વેબસાઇટો કાર્યરત છે. આવી સાઇટોને રાજ્ય સરકાર કે વન વિભાગ…

Read More

અમરેલી મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દે ધરણા

અમરેલીમાં આવેલી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટની મનમાની સામે આવી છે. શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરોને સરકારના ધારા ધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળાના કાળજાળ તડકામાં 100 થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતરી આવ્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોની એક જ માંગણી છે કે સરકારની તારા મુજબ સ્ટાઇપેન્ડ…

Read More

સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી, અમદાવાદમાં પણ પારો 42 ડિગ્રીએ

ગુજરાતમાં આજે સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી નોંધાઈ છે. ગરમીના પ્રમાણમાં બીજા નંબરે અમદાવાદ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ જઈને અટક્યો છે તો અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તો રાજકોટમાં 40.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગુજરાત રાજ્યમાં હાલ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીના જોરમાં આંશિંક રાહત છે. 40 થી 42…

Read More

Loksabha Result પહેલા અમૂલ દૂધના ભાવમાં વધારો, લીટરે આટલા રૂપિયાનો વધારો

અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમલમાં આવે તે રીતે અમૂલે વિવિધ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશયલ સહીતના વિવિધ દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે….

Read More

સુરેન્દ્રનગર: 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર

ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં…

Read More

મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડાશે

મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવશે. ડેમના પાંચ દરવાજા રીપેર કરવાના હોવાથી 11 વાગ્યાથી પાણી છોડવામાં આવશે. બે દરવાજા બે ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે. મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપરુ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. મોરબી અને માળિયા તાલુકાના 34…

Read More

IFFCO Director Election: ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપ દ્વારા બિપીન પટેલને આપવામાં આવ્યું હતું મેન્ડેટ

ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન પટેલ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઇ છે. તમને જણાવી દઈએ કે 180માંથી જયેશ રાદડિયાના ખાતે 114 મત પડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે. ત્યારે…

Read More