લોકસભા સામાન્ય ચૂંટણી – 2024: દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવશે “SAKSHAM” એપ્લિકેશન

ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ લોકો (PwDs)ને સુઆયોજિત સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે “Saksham” એપ્લિકેશન બનાવવામાં આવી છે. દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે “Saksham” એપ એક મૂલ્યવાન સાધન છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ તથા આચારસંહિતાના પાલન અંગે મિટિંગ યોજાઈ

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચના રેટ ચાર્ટ તેમજ આચારસંહિતાના પાલન અંગેની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ચૂંટણીમાં થતા વિવિધ પ્રકારના ખર્ચના ભાવો અંગે ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી. અને વિવિધ વસ્તુઓના ભાવોમાં ફેરફાર કરવા અંગે રાજકીય પક્ષો, ઉમેદવારોના સૂચનો માંગવામાં…

Read More

આચારસંહિતાના અમલ માટે ખર્ચ નિરીક્ષણના નોડલ ઓફિસર તરીકે ડી.ઈ.ઓ નવનાથ ગવ્હાણેને નિયુક્ત કરાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને વિધાનસભા પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની સુચારૂ અમલવારી માટે વિવિધ નોડલ ઓફિસરની નિમણુંક…

Read More

લોકસભા સામાન્ય ચુંટણી-2024: પરવાનાવાળા હથિયાર જમા કરાવવા શહેર પોલીસ કમિશ્નરનો આદેશ

ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી સંદર્ભે તા. ૧૬ માર્ચ, ૨૦૨૪ના રોજ લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ એ રાજકોટ શહેરના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાનાવાળા હથિયાર જમા કરાવવા આદેશ આપ્યો છે. જે મુજબ હથિયારધારકોએ તેમના હથિયાર જાહેરનામું પ્રસિદ્ધથી દિવસ-૭માં રાજકોટ શહેરના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવાના…

Read More

મતદાન મથકના 100 મીટર વિસ્તારમાં સ્માર્ટ ફોન-સ્માર્ટ વોચ તેમજ અન્ય કોઈ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહી

ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ ની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવી છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે સં૫ન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા અમલી બનાવાઇ છે, જે મુજબ ૧૦–રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. વર્તમાન સમયમાં ચૂંટણી પંચ દ્વારા…

Read More

Lok Sabha General Election 2024: આચાર સંહિતાના અમલ તથા ખર્ચ નિયંત્રણ અંગેની બેઠક

ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે, જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ખર્ચ પર નિયંત્રણ અને જુદી જુદી વસ્તુઓના ભાવ નક્કી કરવા તા.૧૯/૦૪/૨૦૨૪ બપોરે ૧૬:૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાશે.  ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે કલેક્ટર કચેરી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે.આગામી…

Read More

Lok Sabha General Election 2024: કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, રેડિયો, આકાશવાણી વગેરેને પ્રસારણની સી.ડી. રોજ જમા કરાવવા ફરમાન

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના સંદર્ભમાં  રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રભવ જોશીએ સ્થાનિક કેબલ નેટવર્ક, ટી.વી. ચેનલ, સિનેમાગૃહો, એ.એમ. તથા એફ.એમ. રેડિયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરેને તેઓના દૈનિક પ્રસારણની સીડી, દરરોજ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીને પહોંચાડવા ફરમાન કર્યું છે.  જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો રજો…

Read More

ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારોનો હવાલો એ.કે.રાકેશને સોપાયો 

ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારોનો હવાલો એકે રાકેશને સોંપવામાં આવ્યો છે.  ચૂંટણી પંચના દેશના પગલે રાજ્ય સરકારે આઇએએસ પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો હતો. ચૂંટણી પંચે સોમવારે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યાં હતાં. ચૂંટણી પંચના આદેશના પગલે આઇએએસ એ કે રાકેશની ગૃહ…

Read More

ગુજરાત યુનિવર્સિટી મારપીટ કેસ: કોર્ટે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, કુલ 5ની ધરપકડ

અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત કોર્ટે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.   પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનામાં મારામારી કરનારા 25 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 5 લોકોની ધરપકડ કરી…

Read More

પંચમહાલના રામનાથ ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટમાં દાઝ્યા 20થી વધુ લોકો

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બાળકો મહિલા સહિત 25 જેટલા લોકો દાઝ્યા છે. મળતી માહિતી પ્રમાણે રામનાથ ગામમાં 2 ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. જેમાં બાળકો સહિત 25 જેટલા લોકો દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસનો…

Read More