લોકસભા સામાન્ય ચુંટણી-2024: પરવાનાવાળા હથિયાર જમા કરાવવા શહેર પોલીસ કમિશ્નરનો આદેશ
ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી સંદર્ભે તા. ૧૬ માર્ચ, ૨૦૨૪ના રોજ લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ એ રાજકોટ શહેરના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાનાવાળા હથિયાર જમા કરાવવા આદેશ આપ્યો છે. જે મુજબ હથિયારધારકોએ તેમના હથિયાર જાહેરનામું પ્રસિદ્ધથી દિવસ-૭માં રાજકોટ શહેરના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવાના…