ગાંધીનગર ખાતે મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજાયો

ગાંધીનગર ખાતે મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિવિધ વિદ્યાશાખાના 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક અપાઈ છે. ગાંધીનગર ખાતે 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજાયો હતો. ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના…

Read More

ભારતીય નૌસેનાના વડા એડમિરલ આર. હરિ કુમારની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત

ભારતીય નૌસેનાના વડા – ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ આર. હરિ કુમાર પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, એડીસી એ આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યપાલશ્રીને નૌકાદળમાં સમાવિષ્ટ કરાઈ રહેલા મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ, કે જેને ‘સુરત’ નામ આપવામાં આવ્યું છે; તેના વિશે જાણકારી આપી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌપ્રથમ વખત…

Read More

દિવાળીનું એકસ્ટ્રા સંચાલન : રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે…

Read More

ગુજરાત:  27 GAS કેડરના અધિકારીઓનું પ્રમોશન…જૂઓ લીસ્ટ

ગુજરાતના 27 GAS કેડરના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બઢતી કરવામાં આવી છે.  જુઓ અધિકારીઓનું લીસ્ટ ગુજરાત વહીવટી સેવા દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓની સીનીયર તરીકે બઢતી કરવામાં આવી છે. દિવાળીનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓને દિવાળીની ભેટ…

Read More

પુરવઠા મંત્રી કુંવરજી સાથેની બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક થઈ હતી. જે બેઠક સફળ રહી હતી. અને સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત આવી ગયો છે. રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું…

Read More

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં કરાયો ફેરફાર, આ તારીખે લેવાશે પરીક્ષા

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે….

Read More

ગુજરાતના વહીવટી તંત્રમાં થયા મોટો ફેરફાર, રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી

રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આવતીકાલે નિવૃત થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ચાર આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે એક સનદી અધિકારી નિવૃત્ત થયા છે. બદલી થનારા અધિકારીમાં નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીની બદલી કરવામાં આવી છે. જેમાં ધનંજય…

Read More

આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત, અંબાજી મંદિરમાં કર્યા દર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી માતાના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરાયું. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું ભવ્ય સ્વાગત કરાયું…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની વાત કરીએ તો વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ…

Read More

પ્રધાનમંત્રી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

30 ઓક્ટોબર 2023ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે, ગુજરાતમાં ₹ 5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ, મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે….

Read More