ગાંધીનગર ખાતે મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજાયો
ગાંધીનગર ખાતે મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિવિધ વિદ્યાશાખાના 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક અપાઈ છે. ગાંધીનગર ખાતે 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજાયો હતો. ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના…