Gujarat: મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આવતીકાલે યોજાશે

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 26 નવેમ્બર, 2023 (રવિવાર)ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 26 નવેમ્બર, 2023ના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00 થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં…

Read More

રાજ્ય સરકારનો TRB જવાનોના હિતમાં નિર્ણય, TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય રખાયો મોકૂફ

TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ…

Read More

આગામી 24 થી 28 નવેમ્બર દરમ્યાન રાજ્યમાં માવઠાની આગાહી, માવઠાને લઈ ખેડૂતો અને માર્કેટયાર્ડનાં વેપારીઓને સૂચના

આગામી તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ડીસામાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના ડીસા એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા…

Read More

મુખ્યમંત્રીએ તાના-રીરીની સ્મૃતિમાં આયોજિત ‘તાના-રીરી મહોત્સવ 2023’નો વડનગર ખાતે કરાવ્યો શુભારંભ

તાના-રીરી સન્માન સમારોહ અને એવોર્ડ વિતરણ મહોત્સવ તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજો, મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.આ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ-રાગીણીઓની વિરાસત દુનિયાને આપી છે તેમ વડનગર ખાતેથી તાના રીરી સંગીત…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રિ-ડેવલપમેન્‍ટ પ્રક્રિયાને વેગ આપવા જનહિતકારી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 7 પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે

રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી સાત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો…

Read More

CM ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ બેઠક, પાર્કિંગ- ટ્રાફિક- સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ…

Read More

દિવાળી અને નૂતન વર્ષે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભકામનાઓ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભેચ્છાઓ આપતાં કહ્યું છે કે, નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ અને નવી શરૂઆત તરફ આગળ વધીએ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, શિક્ષણ આપણને જ્ઞાન અને સર્જનશીલતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડે છે. શિક્ષણથી વિચારો અને સમજણ…

Read More

ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૩નો “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર” વિતરણ યોજાયો સમારોહ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૩નો “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર” વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોને ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી સહિતના…

Read More

ગાંધીનગરઃ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાના ગરિમામય વાતાવરણમાં રાજભવનમાં ઉત્તરાખંડ સ્થાપના દિવસની ઉજવણી

રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાના ગરિમામય વાતાવરણમાં રાજભવનમાં ઉત્તરાખંડ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે જીગ્ના દિક્ષીત અને જાનકી ગજ્જર સહિતના કલાકારોએ તેમની કલાનું પ્રદર્શન કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ઉત્તરાખંડ ભારતના મુગટ તરીકે દૈદિપ્યમાન છે. ઉત્તરાખંડની આધ્યાત્મિક ચેતનાથી ઓતપ્રોત સંસ્કૃતિ અને સરહદોની સુરક્ષા માટે સદાય તત્પર રહેતા ઉત્તરાખંડના…

Read More