ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 7 પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે

રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી સાત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો…

Read More

IND vs AUS Final: અંબાણી, અદાણી અને બોલિવૂડ સ્ટાર્સ, આ છે વર્લ્ડ કપ ફાઈનલનું ગેસ્ટ લિસ્ટ

વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે. આ અવસર પર પીએમ મોદી, અંબાણી, અદાણી, બોલિવૂડ સ્ટાર્સ સહિત અનેક સેલિબ્રિટીઓ પણ મેદાનમાં હાજર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બર રવિવારે બે દિવસ બાદ શાનદાર મેચ થવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય…

Read More

CM ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ બેઠક, પાર્કિંગ- ટ્રાફિક- સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ…

Read More

Festival: પશ્ચિમ રેલવે અમદાવાદ અને સમસ્તીપુર વચ્ચે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવેએ છઠપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે 13 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ અને સમસ્તીપુર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનમાં બે 3 ટાયર એસી કોચ આરક્ષિત અને અન્ય તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09461 અમદાવાદ – સમસ્તીપુર સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 13…

Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ ન આવતા બાળકનું મોત 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ ન આવતા બાળકનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. શહેરની અસારવા સિવિલમાં કલાકો સુધી તબીબ આવ્યો જ ન હતો. જેના કારણે જૂનાગઢના 11 માસના બાળકનું મોત થયું હતુ. મહત્વનું છે કે બાળકને શુક્રાણું કોથળીના ઈલાજ માટે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પ્રકરણમાં તપાસ કમિટિની રચના…

Read More

દિવાળીનું એકસ્ટ્રા સંચાલન : રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે…

Read More

યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા હૃદયની વાત દિલથી કરીએ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ

યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા હૃદયની વાત દિલથી કરીએ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ હતી. શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગો, યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળ અને તે અંગેની ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોના કાળ પહેલા હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ એટેકના દર્દીઓની સરેરાશ સંખ્યા 8થી 11 ટકા પ્રતિ વર્ષ…

Read More

બોપલમાં લૂંટ વિથ ગેંગરેપનો બનાવ, મહિલા સિક્યુરિટી ગાર્ડ પર દુષ્ક્રર્મ

રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહી છે. પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઈમના બનાવો બની રહ્યાં છે. અમદાવાદના બોપલમાં લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં એક મહિલા પર ચાર નરાધમ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે….

Read More

MPHW અને FHWના કર્મચારીઓને નહીં મળે ફિક્સ- પે, પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સર્વેલન્સ પ્રોત્સાહનને કરી સ્પષ્ટતા

દિવાળી, નવા વર્ષના તહેવાર ટાણે જ MPHW અને FHWના કર્મચારીઓને મોટા આંચકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં MPHW અને FHWના કર્મચારીઓ ફિક્સ- પે સર્વેલન્સ પ્રોત્સાહનનો લાભ નહિ મળે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સર્વેલન્સ પ્રોત્સાહનને સ્પષ્ટતા કરી હતી. 2022માં થયેલી જાહેરાત બાદ કર્મચારીઓને સહાય ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો…

Read More

પુરવઠા મંત્રી કુંવરજી સાથેની બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક થઈ હતી. જે બેઠક સફળ રહી હતી. અને સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત આવી ગયો છે. રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું…

Read More