ભુજથી અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન આવતીકાલથી શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે. આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ…

Read More

55 જેટલા મનોદિવ્યાંગ બાળકો અને આંગણવાડીના ભૂલકાંઓએ મંત્રી ભાનુબેન બાબરીયાને કહ્યુ “હેપ્પી બર્થ ડે ટુ યુ”

મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ તેમના 49માં જન્મ દિવસની ઉજવણી માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ તથા આંગણવાડીના નાના બાળકો સાથે કરી હતી. મંત્રીશ્રી બાબરીયાએ જન્મદિવસ નિમિત્તે સાદાઈથી બાળકો સાથે કેક કાપી હતી અને ચોકલેટ વિતરણ કર્યું હતું. ત્યાર બાદ મંત્રીશ્રીએ મનોદિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું…

Read More

શ્રમ અને રોજગાર મંત્રાલય ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ત્રીજી પ્રાદેશિક બેઠકની કરશે અધ્યક્ષતા

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રમ કલ્યાણ સુધારણા અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 15.09.2024 (રવિવાર)ના રોજ પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને…

Read More

બાયપાસ સર્જરીના સારવાર ખર્ચની રકમ 6 ટકા ચડત વ્યાજ સાથે ચુકવવાનો વીમા કંપનીને હુકમ

યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ રાજકોટના રહેવાસી પરેશભાઈ દાવડા ફેમેલી મેડીકેર પોલીસી ૨૦૧૪ અંર્તગત વિમા કંપની ધ્વારા મેડીકલેઈમની પુરેપુરી રકમ ન ચુકવતા રાજકોટ મહે. ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાખલ કરવામા આવેલ હતી. જે ફરીયાદના આધારે ફરીયાદી ને કપાત કરેલ રકમ ૬ ટકા વ્યાજ સાથે ચુકવાનો હુકમ કરેલ હતો. રાજકોટમાં રહેતા ફરીયાદીએ પરેશભાઈ દાવડાએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની…

Read More

‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનો 17મી સપ્ટેમ્બરથી દેશવ્યાપી પ્રારંભ

સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જન ભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનો નિર્ધાર કર્યો છે.  મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યના મહાનગરોના મ્યુનિસીપલ કમિશનરો તથા…

Read More

રાજકોટઃ વાહનોની લે-વેચ કરતા વેપારીઓને તમામ વિગતો સાથેનું રજીસ્ટરમાં રેકર્ડ રાખવા સૂચના

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે વાહન વેચનારાનાઓ માટે રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધી દ્વારા નીચે મુજબના આદેશો જારી કર્યા છે.  જે અન્વયે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ…

Read More

રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે મંગાવાઈ અરજીઓ, આ તારીખ સુધી કરી શકાશે અરજી

રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ-ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ઉપક્રમે ‘‘રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવહોરણ સ્પર્ધા ૨૦૨૪’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૩૦મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.   આ સ્પર્ધા જૂનિયર વિભાગ – ભાઈઓ, જુનિયર વિભાગ – બહેનો એમ બે…

Read More

પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યાં, એકનું મોત

પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ગણેશ વિસર્જન દરમિયાન ડુબ્યાની ઘટના સામે આવી છે. જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એકનું ડુબી જતા મોત નિપજ્યુ છે. વિગતવાર વાત કરીએ તો સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત વ્યક્તિઓ ડૂબ્યા હોવાની વિગત સામે આવી છે. સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી કુલ ચાર વ્યક્તિઓને…

Read More

Rajkot: જિલ્લામાં જો બોર-કુવા ખુલ્લા હશે તો આવી બનશે…રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોર-કુવા અંગે જાહેરનામું

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના ઉપયોગ તથા અન્ય હેતુ માટે કુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ કુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યાર બાદ ક્યારેક આવા કુવા કોઈનો ભોગ લે છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ છે. જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે બોર-કુવા ખુલ્લા છોડી…

Read More

સૌરાષ્ટ્રમાં ચાર મહિનામાં 171 આપધાત, સરેરાશ રોજ એક આપઘાતની ઘટના, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરાયો

તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વિવિધ વર્તમાનપત્રકોમાં આવેલ કેસના આધારે વિશ્લેષણ તૈયાાર કરવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયત્ન પુરુષો કરતા સ્ત્રીઓ બમણાથી વધારે કરતી હોય છે પરંતુ આત્મહત્યા પુરુષોમાં સ્ત્રીઓ કરતા દોઢ ગણી જોવા મળે છે. સામુહિક આત્મહત્યા હમેશા…

Read More