માઁ સરસ્વતીને ખૂબ જ પ્રિય છે આ વાનગીઓ, વસંતપંચમી પર અચૂક ચઢાવો
આ દિવસે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પછી,માઁ સરસ્વતીને પીળા ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી માતા જલદી પ્રસન્ન થાય છે.14મી ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી મનાવામાં આવશે. આ ઉત્સવ મુખ્યત્વે માઁ સરસ્વતીને સમર્પિત છે. આ દિવસ અભ્યાસ શરૂ…