Ahmedabad: ગણેશ પંડાલમાં જોવા મળી ‘આપણું અમદાવાદ’ થીમ, હેરિટેજ શહેરથી લોકોને કરાયા માહિતગાર

ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજીના વિવિધ રૂપો જોવા મળે છે. ત્યારે અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ ‘આપણું અમદાવાદ’ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે. ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિની પૂજા…

Read More

Badrinath Temple: વૈદિક મત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખુલ્યા

શ્રી બદ્રીનાથ ધામના દરવાજા રવિવારે સવારે 6 વાગે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ, વૈદિક મંત્રોના જાપ અને ‘બદરી વિશાલ લાલ કી જય’ ના નારા સાથે ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન આર્મી બેન્ડની મધુર ધૂન વચ્ચે ભક્તો ભગવાન બદ્રી વિશાલનો જયઘોષ કરતા જોવા મળ્યા હતા. કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડમાં પણ બદ્રીનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. વૈદિક મંત્રોચ્ચાર…

Read More

Ram Navami 2024: અયોધ્યા રામ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો વધારો, જાણો આવતીકાલે આટલા વાગ્યા સુધી ખુલ્લા રહેશે મંદિરના કપાટ

રામ નવમીના અવસર પર રામજન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી વખત આયોજિત થવા જઈ રહેલા ભવ્ય શ્રીરામ જન્મોત્સવની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાના પ્રતીકાત્મક જન્મના બાદ તેમના લલાટ પર સૂર્યના કિરણોથી સૂર્યાભિષેક કરવામાં આવશે. રામનવમી પર અયોધ્યાના કાર્યક્રમરામનવમી એટલે કે બુધવારે બાળકરામના દર્શન માટે રામ…

Read More

Mahabharat Yudh: આ કારણે ભગવાન કૃષ્ણની દ્વારકાનો આવ્યો અંત, જાણો આ પાછળનું રહસ્ય

ગાંધારી રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને કૌરવોની માતા હતી. તે તેના સો પુત્રો ગુમાવવાથી અત્યંત દુઃખી હતી. આ કારણથી તેણે ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે તેમની સામે તેમનો વંશ નાશ પામશે, જે સાચો પણ સાબિત થયો હતો. મહાભારતના યુદ્ધના થોડા વર્ષો પછી સમગ્ર દ્વારકા શહેર પાણીમાં ડૂબી ગયું હતું. બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણનું પ્રાચીન મંદિર…

Read More

Ram Mandir Website ને હેક કરવાના પ્રયાસ, પાકિસ્તાની અને ચીની હેકર્સે કર્યા અનેક પ્રયાસ

જ્યારે 22 જાન્યુઆરીએ આખો દેશ રામ લાલાના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત હતો અને ઉજવણીની તૈયારીઓ કરી રહ્યો હતો. આ દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ ભારતીય વેબસાઇટ્સ પર થતા હુમલાને નિષ્ફળ બનાવવામાં વ્યસ્ત હતા. રિપોર્ટમાં મળતી માહિતી પ્રમાણે રામ મંદિર વેબસાઈટ (ram mandir website hack)ને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણોસર જાન્યુઆરીમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ અને…

Read More

મહાદેવથી લઈને ભોલેનાથ સુધી, ભગવાન શિવના આ નામોનો અર્થ ખૂબ જ વિશેષ

ફાલ્ગુન માસમાં ઉજવાતી મહાશિવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ વર્ષે આ તહેવાર 08 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ તારીખે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા અને શિવ ત્યાગથી ગૃહસ્થ જીવનમાં આવ્યા હતા. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. સંત ધર્મમાં…

Read More

ધૂપ કે અગરબત્તીમાં શું કરવું? જાણો આના ફાયદા અને ગેરફાયદા

પૂજા ઘરમાં શું લગાવું અગરબતી કે ધૂપ :સનાતન ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરવાના નિયમો સમજાવવામાં આવ્યા છે. હિંદુ માન્યતાઓ અનુસાર, આ નિયમોનું પાલન કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. પૂજા દરમિયાન કરવામાં આવેલી કેટલીક ભૂલો દેવી-દેવતાઓને ક્રોધિત કરી શકે છે અને વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે. આ વસ્તુઓમાંથી એક છે અગરબત્તી. આજે જ્યોતિષ અને વાસ્તુ…

Read More

એક નહિ પરંતુ ત્રણ અતિ શુભ યોગોમાં ઉજવવામાં આવી રહી છે વસંત પંચમી

આ વર્ષે વસંતપંચમીનો તહેવાર આજે 14 ફેબ્રુવારીને બુધવારે શુભકારી યોગમાં ઉજવવામાં આવી રહ્યો છે. વસંતપંચમીના રોજ રેવતી નક્ષત્ર અને શુભ યોગ મળી રહ્યા છે, જેના કારણે આ વર્ષની વસંતપંચમી શુભ છે. વસંતપંચમીનો આ તહેવાર ઋતુરાજ વસંતના આગમનની નિશાની છે. આ વર્ષે વસંતપંચમીનો તહેવાર આજે 14 ફેબ્રુઆરીને બુધવારે શુભકારી યોગમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે…

Read More

દરેક હૃદયના ધબકારા કહી રહ્યા છે ભારત-યુએઈની મિત્રતા જિંદાબાદ: પીએમ મોદીએ શેખ જાયદ સ્ટેડિયમમાં સંબોધન કર્યું

PM મોદી બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુબઈમાં બની રહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર UAEમાં બનેલું પહેલું હિન્દુ મંદિર છે. પીએમ મોદીએ કહ્યું કે આજે 21મી સદીના ત્રીજા દાયકામાં ભારત અને UAE વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. અમે એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છીએ. આપણો સંબંધ પ્રતિભાનો છે, નવીનતાનો છે,…

Read More

ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા માટે હેલ્પલાઈન સેવાનો કરાયો પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા માટે હેલ્પલાઈન સેવાનો કરાયો પ્રારંભ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા આગામી 11 માર્ચ 2024થી શરૂ થશે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ જાહેર પરીક્ષા માટે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કર્યો છે. જે આજથી…

Read More