Ravi

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. પાલનપુર-અંબાજી હાઇવે પર નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ તૂટી પડતા રિક્ષા સહિત વાહનો કાટમાળ નીચે દબાયા હતા. આ ઘટનામાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે. દુર્ઘટનાના પ્રથમિક કારણો જાણવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન…

Read More

ICC વિશ્વ કપ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની મોટી જીત, ઈંગ્લેન્ડને 229 રને હરાવ્યું

ICC વિશ્વ કપ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની અત્યાર સુધીની સૌથી મોટી જીત થઈ છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમને 229 રને હરાવ્યું હતું. આ સાથે જ 2023ના વર્લ્ડ કપની સૌથી મોટી જીત મેળવનારી ટીમ સાઉથ આફ્રિકા બની છે. આ મેચમાં પ્રથમ આફ્રિકન બેટ્સમેનોએ 400 રનનો મોટો સ્કોર ખડકી દિધો હતો. તો બોલર પણ પાછા પડ્યાં નહોતા. તેના જવાબમાં…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર, યુવાઓ માટે દેશમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર, યુવાઓ માટે દેશમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો કરી રહી છે. ગ્વાલિયર ખાતે સિંધિયા સ્કુલના 125માં સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં બોલતા તેમણે ઉમેર્યું કે કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ ક્ષણિક લાભને બદલે આવનારી પેઢીના કલ્યાણ માટે કામ કરે છે. તેમની સરકારે લાંબાગાળાના અભિગમ સમયે બહુ આયામી નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાંથી 370…

Read More

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સિંગાપોર મુલાકાત થી ભારત અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની તક મળી

વિદેશ મંત્રી એસ જયશંકરે સિંગાપોરની તેમની ત્રણ દિવસીય મુલાકાત નું સમાપન કરતાં કહ્યું કે આ મુલાકાત થી ભારત અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની તક મળી છે . સિંગાપોરની તેમની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે ત્યાંના નેતાઓ અને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ સાથે કેટલીક દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. વિદેશ મંત્રી એ ભારત-સિંગાપોર વ્યૂહાત્મક…

Read More

ICC વર્લ્ડ કપ-માં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

ICC વર્લ્ડ કપ-માં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાનારી આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ ચારેય મેચ માં જીત મેળવી છે . પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ટોચ પર છે જ્યારે ભારત બીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 116 વન ડે મેચ…

Read More

નવી દિલ્હી ખાતે ભારત અને ઝામ્બિયાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો કર્યા વધુ મજબૂત

ભારત અને ઝામ્બિયાએ સંરક્ષણ સહકાર પર સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જે સંરક્ષણના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે એક વ્યાપક માળખું પૂરું પાડે છે ભારત અને ઝામ્બિયા 20 ઓક્ટોબર, 2023 ના રોજ નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકસાથે આવ્યા હતા. આ મેળાવડામાં સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ઝામ્બિયાના સંરક્ષણ મંત્રાલયના કાયમી સચિવ નોર્મન ચિપાકુપાકુની…

Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે પોલીસ સ્મારક દિવસ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે પોલીસ સ્મારક દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બહાદુર પોલીસ કર્મચારીઓના કારણે છેલ્લા એક દાયકામાં આતંકવાદ, ઉગ્રવાદી હુમલા અને નક્સલવાદમાં 65 ટકાનો ઘટાડો થયો છે. અમિત શાહે ‘પોલીસ સ્મૃતિ દિવસ’ના અવસરે દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આ વાત કહી….

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલના 125મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંધિયા સ્કૂલના 125મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી  આપશે.સિંધિયા સ્કૂલના પ્રિન્સિપાલ અજય સિંહે માહિતી આપી હતી કે શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ સમારોહનું આયોજન કરવામાં આવશે.  પ્રધાનમંત્રી લગભગ 2 કલાક શાળા પરિસરમાં રહેશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાળા કેમ્પસમાં એક પ્રદર્શન…

Read More

અવકાશ ક્ષેત્રે ઈસરોની વધુ એક મોટી સિદ્ધિ, ઈસરોએ આજે શ્રીહરિકોટાથી ગનયાનની ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ આજે શ્રીહરિકોટાથી તેના રોકેટ ગગનયાનની નિર્ણાયક ક્રૂ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. TV-D1 મિશનનું નિદર્શન 2025માં માનવસહિત અવકાશ મિશન મોકલવાની ઈસરોની તૈયારીનો એક ભાગ છે. નવ મિનિટ પછી, મિશન ક્રૂ મોડ્યુલ શ્રીહરિકોટાથી દસ કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં સફળતાપૂર્વક ઉતર્યુ હતું. ઇસરોએ ગગનયાન મિશનની પહેલી પરીક્ષણ ઉડાન કરીને ઇતિહાસ રચ્યો…

Read More

વાયબ્રન્ટ ગુજરાત પરિષદના પૂર્વાધરૂપે રાજકોટમાં સીરામીક ક્ષેત્રમાં 1280 કરોડના રોકાણ માટે 7 સમજૂતી કરાર થયા

વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના પૂર્વાર્ધરૂપે રાજકોટ ખાતે આજે સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ સમિટ યોજાઇ હતી, જેમાં આશરે રૂપિયા ૧ હજાર ૨૮૦ કરોડથી વધુની રકમના રોકાણોના સાત સમજૂતી કરાર થયા. કૃષિ, અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રિ-સમિટ’’ યોજાઇ. આ પ્રસંગે…

Read More