Divy Oza

Kisan Andolan: હવે શું છે ખેડૂતોની માંગ?

ખેડૂતો અને કેન્દ્ર વચ્ચેના સંઘર્ષને કારણે દેશની રાજધાની દિલ્હી ફરી એક વાર યુદ્ધનું મેદાન બનવા માટે તૈયાર છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની બેઠક અનિર્ણિત રહી, ખેડૂતોએ ‘દિલ્હી ચલો’ કૂચની જાહેરાત કરી છે. પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે અને હરિયાણા બોર્ડર પર પોલીસ સાથે સતત ઘર્ષણ કરી રહ્યા છે. જ્યારે ગત વખતે ખેડૂતો…

Read More

એક નહિ પરંતુ ત્રણ અતિ શુભ યોગોમાં ઉજવવામાં આવી રહી છે વસંત પંચમી

આ વર્ષે વસંતપંચમીનો તહેવાર આજે 14 ફેબ્રુવારીને બુધવારે શુભકારી યોગમાં ઉજવવામાં આવી રહ્યો છે. વસંતપંચમીના રોજ રેવતી નક્ષત્ર અને શુભ યોગ મળી રહ્યા છે, જેના કારણે આ વર્ષની વસંતપંચમી શુભ છે. વસંતપંચમીનો આ તહેવાર ઋતુરાજ વસંતના આગમનની નિશાની છે. આ વર્ષે વસંતપંચમીનો તહેવાર આજે 14 ફેબ્રુઆરીને બુધવારે શુભકારી યોગમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે…

Read More

મુંબઈમાં શરૂ થશે ‘પેટ પ્રોજેક્ટ’ અંતર્ગત હોસ્પિટલ, રતન ટાટા કા ડ્રિમ પ્રોજેક્ટ તૈયાર

દેશના સૌથી જૂના બિઝનેસ મેન પૈકીના એક ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનો ડ્રીમ પ્રોજેક્ટ હવે પૂર્ણ થવાના આરે છે. 86 વર્ષીય રતન ટાટા પ્રાણીઓ, ખાસ કરીને કૂતરા પ્રત્યેના તેમના અમર પ્રેમ માટે પણ જાણીતા છે. વ્યાપારી ઘણીવાર કૂતરાઓના ફોટા પોસ્ટ કરે છે અને રુંવાટીદાર, ચાર પગવાળા મિત્રોના અધિકારોની હિમાયત પણ કરે છે. ટાટાના ‘પેટ…

Read More

છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ્ યોજના હેઠળ 483 તળાવો કરાયા ઉંડા

વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો વ્યય અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના કાર્યરત છે. વિધાનસભામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.1933.55લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં અરવલ્લી અને સાબરકાંઠા…

Read More

19 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં શ્રી કરંડિયા વાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં શ્રી કરંડિયા વાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા-19 ફેબ્રુઆરી, 2024ના સોમવારના રોજ સવારે 10 વાગે આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ આયોજિત કાર્યક્રમમાં સાંજે 8 વાગે ડાક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર હરેશભાઈ રાવળદેવ છે. આ કાર્યક્રમમાં ભુવાશ્રી અણદાભાઈ કરણાભાઈ…

Read More

નેતા અભિષેક ઘોસાલકરની હત્યાનો વીડિયો થયો વાયરલ, જાણો શું કરી સંજય રાઉતે માંગ

શિવસેના (UBT) નેતા અભિષેક ઘોસાલકરની ગુરુવારે (8 ફેબ્રુઆરી) મુંબઈના દહિસર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં તેને ત્રણ ગોળી વાગી હતી.મુંબઈમાં શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકરની હત્યા બાદ રાજકીય તાપમાન ગરમાયું છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે આ ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી છે. શિવસેના (UBT)ના…

Read More

બિગ બોસનો વિજેતા શું સાચે જ કરી રહ્યો છે સુષ્મિતા સેનની પુત્રીને ડેટ?

સુષ્મિતા સેનની મોટી પુત્રી રેની આજકાલ ચર્ચામાં છે. રેનીને બિગ બોસ વિનર સાથે જોયા બાદ યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.’ બિગ બોસ 17’ના વિજેતાની જાહેરાત ગયા મહિને જ થઈ ગઈ છે. મુનવ્વર ફારુકીએ ‘બિગ બોસ 17’ સિઝનની ટ્રોફી જીતી છે. મુનવ્વર બિગ બોસ 17 સીઝનથી સતત ચર્ચામાં છે. સ્ટેન્ડઅપ કોમેડિયનના અંગત જીવનની પણ શો…

Read More

ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહે રચ્યો ઈતિહાસ

ICC એ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જસપ્રીત બુમરાહે આમાં ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. બુમરાહને ઈંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરવાની આ ભેટ મળી છે. તે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બની ગયો છે. બીજી તરફ વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનને રેન્કિંગમાં…

Read More

હવે ગુજરાતમાં ધોરણ 6 થી 12માં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં કરવામાં આવશે સમાવેશ

રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું છે કે,આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન, સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે સરકારે એક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો સમાવિષ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન…

Read More

ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી-નોઈડા બોર્ડર સીલ, નોઈડામાં કલમ 144 લાગુ, લાંબો ટ્રાફિક જામ

ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને NH9 પર પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે ગાઝિયાબાદથી દિલ્હીના માર્ગ પર ટ્રાફિક ખૂબ જ ધીમો થઈ ગયો છે.આજે નોઈડાના ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન આપ્યું છે, જેના કારણે દિલ્હીની તમામ સરહદો અને કિસાન ચોક સહિત અન્ય સ્થળોએ બેરિકેડિંગ કરીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માર્ગો પરથી આવતા અને…

Read More